October 28, 2019
મનુભાઇ જગજીવનદાસ વિઠલાણી મેં એક વખત એક સ્કૂલની મુલાકાત વખતે એક બાળકને પૂછ્યું કે ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી વચ્ચે શું તફાવત? અને કલ્પના બહારના જવાબો મળ્યા. પગ નીચેથી જમીન ખસી ગઈ. પણ, ધીરે ધીરે આંખ આડા કાન કર્યા અને હવે આદત પડી ગઈ. માત્ર ૧૮ વર્ષની ઉમર અને ઘરમાં લક્ષ્મીની રેલમછેલ, પાણિયારે […]
Recent Comments